September 24, 2023

NANDEJ COVERAGE

News Channel of Gujarat

સોમનાથ મહાદેવ ખાતે દર્શન તેમજ  પૂજન અર્ચન કરી ગુજરાત તથા સમગ્ર દેશ બાંધવોના કલ્યાણ માટે પ્રાર્થના કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ
સોમનાથ મહાદેવ ખાતે દર્શન તેમજ  પૂજન અર્ચન કરી ગુજરાત તથા સમગ્ર દેશ બાંધવોના કલ્યાણ માટે પ્રાર્થના કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ

સોમનાથ ટ્રસ્ટની વન સ્ટોપ સોલ્યુશન માટેની “યાત્રા” એપ લોન્ચ કરતા અમિતભાઇ શાહ ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે દેવાધીદેવ સોમનાથ મહાદેવ ખાતે દર્શન તેમજ ધ્વજ, સોમેશ્વર પૂજા અને પાઘ પૂજન અર્ચન કરી ગુજરાત તથા સમગ્ર દેશ બાંધવોના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. અમિત શાહે […]

Read More
આગામી હોળી પૂનમ ડાકોરના કેમ્પો માટે સેવા ભંડારા ના આયોજન બાબતે ચર્ચા કરવા મળી હતી
આગામી હોળી પૂનમ ડાકોરના કેમ્પો માટે સેવા ભંડારા ના આયોજન બાબતે ચર્ચા કરવા મળી હતી

આજરોજ કનીજ રણછોડરાય મંદિર ખાતે ડાકોર સેવા સંકલન કમિટીની મીટીંગ અધ્યક્ષ હરિનભાઈ પાઠક માજી સાંસદ પૂર્વ મંત્રી ભારત સરકાર ના અધ્યક્ષ સ્થાને આગામી હોળી પૂનમ ડાકોરના કેમ્પો માટે સેવા ભંડારા ના આયોજન બાબતે ચર્ચા કરવા મળી હતી જેમાં મુખ્ય કમિટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા આગામી તૈયારી માટે ચર્ચાઓ કરી હતી આ પ્રસંગે પ્રવીણભાઈ પટેલ મયુરભાઈ […]

Read More
સાબરકાંઠાના ધામડી ખાતે શ્રીમદ ભાગવત કથાના પૂર્ણાહુતિ પ્રસંગે ગૌશાળાનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કર્યું
સાબરકાંઠાના ધામડી ખાતે શ્રીમદ ભાગવત કથાના પૂર્ણાહુતિ પ્રસંગે ગૌશાળાનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કર્યું

સાબરકાંઠાના ધામડી ખાતે શ્રીમદ ભાગવત કથાના પૂર્ણાહુતિ પ્રસંગે ગૌશાળાનું લોકાર્પણ કર્યું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વિવિધ સંગઠનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રીમદ ભાગવત કથાના કલ્યાણકારી બોધને જીવનમાં ઉતારવા સાથે શ્રીમદ ભાગવત કથાના સારરૂપ ગુણો- ધૈર્ય, સહનશક્તિ, પ્રેમ, કરુણા, દયા વગેરે જીવનમાં ચરિતાર્થ કરવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે વડીલોના […]

Read More
આજે દેવદિવાળી પહેલીવાર શહેરમાં દેવનું મંદિર દર્શન માટે બંધ માતાજીના તમામ મંદિર ખુલ્લું રહેશે

આજે સોમવારે દેવદિવાલી પહેલીવાર મંદિર બંધ રહેશે અને માતાજીના મંદિર ખુલ્લા રહેશે કાલુપુર સ્વામિનારાયણ બી એ પી એસ સ્વામિનારાયણ મેમનગર ગુરુકુલ એસજી બીપી gurukul મણિનગર ગાદી સંસ્થાન કુમકુમ સ્વામિનારાયણ મંદિર ઇસ્કોન નું હારે કૃષ્ણ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશેવાત કરીએ ત્યારે નગરદેવી ભદ્રકાળી માધુપુરા અંબાજી મંદિર નવાપુરા બહુચર માતાજીનું મંદિર સોલા અને માં બહુચર માતાજી […]

Read More
કોરાણા સંકટ વચ્ચે પણ હરિદ્વારમાં યોજાશે કુંભ મેલો મુખ્યમંત્રી નું એલાન

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંઘ રાવતે કહ્યું હતું કે 2021માં યોજના રો હરિદ્વાર કુંભ મેળો દિવ્ય અને ભવ્ય હશે આ કુંભમેળામાં પરંપરા અને સંસ્કૃતિ પૂરેપૂર ધ્યાન રાખવામાં આવશે ભારતીય આખાડા પરિષદ રાજકારણીઓની સાથે આગામી વર્ષે ૧૪ જાન્યુઆરીથી શરૂ થનાર કુંભમેળો લઇને થયેલી બેઠક પછી તેમણે ટ્વિટ પણ કર્યું હતું મેલો 2021 સ્વરૂપ વિશે અખાડા પરિષદ ના […]

Read More